ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? હોદ્દો ઉંમર ધર્મ શિક્ષણ હોદ્દો ઉંમર ધર્મ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1968 ઈ.સ.1960 ઈ.સ.1970 ઈ.સ.1966 ઈ.સ.1968 ઈ.સ.1960 ઈ.સ.1970 ઈ.સ.1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 57 આર્ટિકલ – 64 આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 64 આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણામંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP