સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ મીનાક્ષી મંદિર - મદુરાઈ બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ મીનાક્ષી મંદિર - મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ? જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1986 1992 1976 1978 1986 1992 1976 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨ ૧,૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોરંટ કેસ એટલે ? ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP