સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ બૃહદેશ્વર મંદિર - થંજાવુર વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ? આ બધા જ સૌથી નીચેના સૌથી ઉપરના મધ્યમના આ બધા જ સૌથી નીચેના સૌથી ઉપરના મધ્યમના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? કપાસ લોખંડ ખનિજ તેલ ખાતર કપાસ લોખંડ ખનિજ તેલ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ? 35 40 38 45 35 40 38 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP