સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
મીનાક્ષી મંદિર - મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

સંપ્રદાન
અધિકરણ વિભકિત
સબંભ વિભકિત
અપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
શાંતિવન
રાજઘાટ
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP