સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
મીનાક્ષી મંદિર - મદુરાઈ
બૃહદેશ્વર મંદિર - થંજાવુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?

હમ્પી
મહાબલીપુરમ્
કોણાર્ક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંતરાય આચાર્ય
કનૈયાલાલ મા. મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આપેલ બંને
આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ?

ક્ષ કિરણો
ગામા કિરણો
આલ્ફા કિરણો
બીટા કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP