સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બેઈજિંગ કયા દેશની રાજધાની છે ? નેપાળ શ્રીલંકા બ્રિટન ચીન નેપાળ શ્રીલંકા બ્રિટન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. અખો વલ્લભ મેવાડો પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો વલ્લભ મેવાડો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લાંઘણજ નામની પ્રાગઐતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે ? વડોદરા સુરત વલસાડ મહેસાણા વડોદરા સુરત વલસાડ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ? વોરન હેસ્ટિંગ્સ રોબર્ટ ક્લાઈવ વિલિયમ બેન્ટિક ડેલહાઉસી વોરન હેસ્ટિંગ્સ રોબર્ટ ક્લાઈવ વિલિયમ બેન્ટિક ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP