સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?

વોરન હેસ્ટિંગ્સ
રોબર્ટ ક્લાઈવ
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP