સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?

ગૃહ મંત્રાલય
સુપ્રીમ કોર્ટ
હાઇકોર્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004
11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP