સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? કાશી મગધ અવધ ઉજ્જૈની કાશી મગધ અવધ ઉજ્જૈની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સંખેડા શાના માટે વખણાય છે ? સાડીઓ રમકડાં ફર્નિચર શંખની વસ્તુઓ માટે સાડીઓ રમકડાં ફર્નિચર શંખની વસ્તુઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સામાવેશ કરવામાં આવેલ છે ? 16 18 17 19 16 18 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ? સુજાતા બીના પુષ્પા રમા સુજાતા બીના પુષ્પા રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં પંગત ભેદ કોણે કર્યો છે ? ભત્રીજો કાકા ફોઈ વેવાઈ ભત્રીજો કાકા ફોઈ વેવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP