સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ એડમિરલ જનરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ એડમિરલ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેવી વોટરનું બીજુ નામ શું છે ? સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ હેવીરેમ સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ હેવીરેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ? ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ રાષ્ટ્રપતિ ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 11મી નવેમ્બર, 2000 11મી નવેમ્બર, 2004 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી નવેમ્બર, 2000 11મી નવેમ્બર, 2004 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર સાપ્તાહિક પૌત્રિક માસિક પાક્ષિક સાપ્તાહિક પૌત્રિક માસિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP