સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

રંગપુર - દીનાપુર વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?

સુજાતા
બીના
પુષ્પા
રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP