ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ
સંસદની જાહેર હિસાબ સમિતિ
એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં
કેન્દ્રિય તકેદારી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

માત્ર પ્રથમ
માત્ર બીજુ
આપેલ બંને
બંને વિધાન સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
રાષ્ટ્રપતિ
નાગરિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

સંસદ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP