ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો ? 2006 2009 2010 2005 2006 2009 2010 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? પાંચ છ ચાર ત્રણ પાંચ છ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? આપેલ બધાજ સંજોગોમાં તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે આપેલ બધાજ સંજોગોમાં તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP