GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 496 સે.મી² 586 સે.મી² 356 સે.મી² 616 સે.મી² 496 સે.મી² 586 સે.મી² 356 સે.મી² 616 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું... વિસ્તૃત કાર્ય છે. પ્રથમ કાર્ય છે. અંતિમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. વિસ્તૃત કાર્ય છે. પ્રથમ કાર્ય છે. અંતિમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્તમાનમાં કોમ્પ્યુટરની કઈ પેઢી કાર્ય કરી રહી છે ? પાંચમી ચોથી છઠ્ઠી સાતમી પાંચમી ચોથી છઠ્ઠી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ? છબીલદાસ મહેતા સુરેશભાઈ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશભાઈ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે રીઝર્વ બેન્ક સી.આર.આર. (CRR) ઘટાડે ત્યારે પ્રવાહિતા પર શું અસર થાય ? પ્રવાહિતા વધે કોઈ અસર ન થાય પ્રવાહિતા ઘટે પ્રવાહિતામાં વધઘટ થાય પ્રવાહિતા વધે કોઈ અસર ન થાય પ્રવાહિતા ઘટે પ્રવાહિતામાં વધઘટ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘‘કલાબ્ધિ’’ ઉપનામથી દશ્યચિત્રો અને પ્રાણીચિત્રો આપનાર ચિત્રકળાના નિષ્ણાત કોણ ? રવિશંકર પંડિત જેરામ પટેલ રવિશંકર રાવળ પીરાજી સાગરા રવિશંકર પંડિત જેરામ પટેલ રવિશંકર રાવળ પીરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP