ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

ગોવિંદ વલ્લભ પંત
રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વરાહમિહિર
બ્રહ્મગુપ્ત
વાગભટ્ટ
વાત્સ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોગ્ય જોડકું જોડો :
a. બંગાળ
b. પંજાબ
c. મહારાષ્ટ્ર
d. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તાર
i. બાઉલ, ઝુમર, કિર્તન
ii. ગીધા, મહિયા, હીર
iii. પોવાડા, અભંગ, પદ
iv. કજરી, ઝુલા, શેરી

a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

કૌલ્લમ - તમિલનાડુ
મંડના - મધ્યપ્રદેશ
રંગાવલી - કર્ણાટક
ઐપન - હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP