ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ
ગોવિંદ વલ્લભ પંત
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ?

અજંતા
કોણાર્ક
શિવાલિક
એલિફન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

સલમાન રશ્દી
વિક્રમ શેઠ
વી. એસ. નાયપોલ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ?

હરદ્વારા જિલ્લો
અલમોડા જિલ્લો
ચમોલી જિલ્લો
નૈનિતાલ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP