ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? લલિતકલા અકાદમી સંગીત નાટક અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી સંગીત નાટક અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ગુજરાત હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી શાહ ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઓળીપો' કયા પ્રકારની કલા છે ? નખ રંગવાની ભીતચિત્ર વસ્ત્ર રંગવાની કેશ ગૂંફનની નખ રંગવાની ભીતચિત્ર વસ્ત્ર રંગવાની કેશ ગૂંફનની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ? નાગાલેન્ડ ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP