Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

10000
11250
13500
12200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ભવના અબોલા
જીભ
ચક્રવાક મિથુન
ખીજડિયે ટેકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

વી. યશઘરન
પી. ભારતી
મનોજસિંહ
હરકિસન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા
b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા
c. કાયમી જમાબંધી દાખલ કરનાર
d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર
1. થૉમસ મુનરો
2. હોલ્ટ મેકેન્ઝી
3. કોર્નવોલિસ
4. વોરન હેસ્ટિંગ

d-1, a-2, b-3, c-4
c-1, d-2, a-3, b-4
a-1, b-2, c-3, d-4
b-1, a-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP