Talati Practice MCQ Part - 6 8%ના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1,800 થાય ? 4,000 5,500 4,500 4,800 4,000 5,500 4,500 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ રાજકોટ જુનાગઢ ભરૂચ આણંદ રાજકોટ જુનાગઢ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ? 23,000 48,000 36,000 45,000 23,000 48,000 36,000 45,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? રામચરણ નરસિંહ મહેતા રૈદાસ જીવા ગોસાંઈ રામચરણ નરસિંહ મહેતા રૈદાસ જીવા ગોસાંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ? ભીખુભાઈ ભાવસાર મૌલાબક્ષ પંડિત ઓમકારનાથ ઠાકુર વૈજનાથ મિશ્ર ભીખુભાઈ ભાવસાર મૌલાબક્ષ પંડિત ઓમકારનાથ ઠાકુર વૈજનાથ મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP