ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

બારડોલી - સરદાર સ્મારક
ઉદવાડા - આતશે બેહરામ
સુરત - ચિંતામણી જૈન દેરાસર
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

ઉષ્ણકટિબંધીય પાનખર
વિષુવવૃતીય (લીલા) સદાબહાર
સવાના અને રણ વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય વરસાદી વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP