ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

દયારામ સહાની
એચ.ડી. સાંકલીયા
પંડિત માધો સરૂપ વત્સ
રાખલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

બાલ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મદનલાલ ધીંગરા
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

શ્યામજીકૃષ્ણ વર્મા
જતીન દાસ
મેડમ કામા
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP