ભારતનો ઈતિહાસ (History of India) ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ? પર્ણદત્તા હરીશેના વીરસેન સબા ચક્રપલિતા પર્ણદત્તા હરીશેના વીરસેન સબા ચક્રપલિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કોચી ગોવા કાલિકટ દીવ કોચી ગોવા કાલિકટ દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ? સવિનય કાનૂન ભંગ અસહકારનું આંદોલન હિન્દ છોડો આંદોલન ખિલાફત આંદોલન સવિનય કાનૂન ભંગ અસહકારનું આંદોલન હિન્દ છોડો આંદોલન ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP