ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

બુદ્ધ
તીર્થકર
મહિસાસુર મર્દિની
નટરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

અથર્વવેદ
ઋગ્વેદ
મુંડક ઉપનિષદ
ચંદોગ્યા ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

બૃહદેશ્વર મંદિર
હજાર-રામ મંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP