ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

મહિસાસુર મર્દિની
નટરાજ
બુદ્ધ
તીર્થકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

સુભાષચંદ્ર બોઝ
મોતીલાલ નહેરુ
માનવેન્દ્રનાથ રોય
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક
મદનલાલ ધીંગરા
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP