ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? કુત્બુદ્દીન ફિરોઝશાહ જલાલુદ્દીન શેરશાહ કુત્બુદ્દીન ફિરોઝશાહ જલાલુદ્દીન શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? મુંબઈ વડોદરા મસૂરી પટણા મુંબઈ વડોદરા મસૂરી પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP