ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? શેરશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન ફિરોઝશાહ શેરશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન ફિરોઝશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ એકટન લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ નોર્થ લોર્ડ એકટન લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ નોર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP