ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

ફિરોઝશાહ
જલાલુદ્દીન
શેરશાહ
કુત્બુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

બ્રહ્મપુત્રની ખીણ
ગંગાની ખીણ
સિંધુની ખીમ
નર્મદાની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

બાબર
અકબર
હુમાયુ
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

હરિષેણ
ચંદ બારોટ
કાલિદાસ
રાજશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

અથર્વવેદ
યજુર્વેદ
ગાંધર્વવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP