ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

શેરશાહ
જલાલુદ્દીન
કુત્બુદ્દીન
ફિરોઝશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

લોર્ડ એકટન
લોર્ડ મેયો
સર વિલિયમ જોન્સ
લોર્ડ નોર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ભોળાનાથ દિવેટીયા
ગાંધીજી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
બિહાર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ?

બાજીરાવ પહેલો
નાના ફડનવીસ
બાજીરાવ બીજો
બાલાજી બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP