ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ફિરોઝશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન શેરશાહ ફિરોઝશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી પહેલો યજનવર્મન પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો પુલકેશી પહેલો યજનવર્મન પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ તાનાજી રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ તાનાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? માર્ચ, 1936 જુન, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 જુન, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP