GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટીકલ - 124
આર્ટીકલ - 117
આર્ટીકલ - 120
આર્ટીકલ - 128

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો.

પ્રકાશભાઈ ટીપરે
ભાનુકુમાર ચૌહાણ
ડૉ.ચંદ્રસિંહ ઝાલા
શીશપાલ રાજપુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP