ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? જનસંઘ કોંગ્રેસ સોશ્યાલીસ્ટ પાર્ટી સ્વતંત્ર પાર્ટી જનસંઘ કોંગ્રેસ સોશ્યાલીસ્ટ પાર્ટી સ્વતંત્ર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? જુન, 1936 માર્ચ, 1936 ફેબ્રુઆરી, 1937 એપ્રિલ, 1935 જુન, 1936 માર્ચ, 1936 ફેબ્રુઆરી, 1937 એપ્રિલ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? એચ.ડી. સાંકલીયા પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની રાખલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? સમરાંગણ કંકાવટી કોઈનો લાડકવાયો વેરની વસૂલાત સમરાંગણ કંકાવટી કોઈનો લાડકવાયો વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP