ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

લાકડામાંથી
અકીકમાંથી
માટીમાંથી
પથ્થરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એમ.એચ‌. મેરીગોવડા
એસ.પી. ગૌતમ
હરીશ અગ્રવાલ
વિશ્વનાથ ધનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ભારત છોડો આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
દાંડીયાત્રા
સ્વદેશી મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-2, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP