ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

ચંદ્રગુપ્ત -2
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

ચોલ સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

સૈયદ અહમદ બરેલવી
મૌલાના આઝાદ
ખાન અબ્દુલ ગફારખાન
લિયાકત અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

બૃહદરથ
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

પિરવા
અનુરાધાપુર
સાહગૌરા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP