ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? સૈયદ અહમદ બરેલવી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બૃહદરથ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બૃહદરથ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? પિરવા અનુરાધાપુર સાહગૌરા ગિરનાર પિરવા અનુરાધાપુર સાહગૌરા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? દંડ ખર્ચ આવક ધર્મ દંડ ખર્ચ આવક ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP