ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત -2
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

કાલિદાસ - રઘુવંશ
અશ્વઘોષ - બુદ્ધચરિત
હુમાયુનામા - અકબર
પાણિની - અષ્ટાધ્યાયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

પથ્થરમાંથી
લાકડામાંથી
અકીકમાંથી
માટીમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઈ નવરોજીએ
લોકમાન્ય ટિળકે
ગાંધીજીએ
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP