ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

અશોક
ચંદ્રગુપ્ત -2
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ?

ભગતિસંહ
ચિતરંજનદાસ
વી.કે. દત્ત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ?

એસ.આર. રંગનાથન
કે.પી.સિન્હા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડી.એસ. કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

પરિનિર્વાણ
તથાગત
ધર્મચક્રપ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ?

લોર્ડ રિપન
લોર્ડ લિટન
લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP