ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? ફતેહપુર સિક્રી આગ્રા અલ્હાબાદ દિલ્હી ફતેહપુર સિક્રી આગ્રા અલ્હાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભીખાઈજી કામા કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP