ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? તારાબહેન પટેલ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આઈ.પી.દેસાઈ તારાબહેન પટેલ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આઈ.પી.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP