ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1932 1931 1935 1930 1932 1931 1935 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? દાદાભાઈ નવરોજી પી.ડી. ઓઝા બી.એસ.મીન્હાસ એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી પી.ડી. ઓઝા બી.એસ.મીન્હાસ એમ.એલ. દાંતવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ નોર્થ સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ મેયો લોર્ડ નોર્થ સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. સાહિત્ય અકાદમી ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? શંકરાચાર્ય નાનક કબીર રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP