ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

મૌલાના આઝાદ
સૈયદ અહમદ બરેલવી
લિયાકત અલી
ખાન અબ્દુલ ગફારખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ?

રેગ્યુલેટિંગ એક્ટ, 1873
મોર્લે મિન્ટો સુધારા
રોલેટ એક્ટ
રેગ્યુલેટિંગ એક્ટ, 1891

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
હેનરી દેરોઝિયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ડેવીડ હેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

ચોલા કાળ દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ?

સૂર્યસેન
ચંદ્રશેખર આઝાદ
ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP