ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? મૌલાના આઝાદ સૈયદ અહમદ બરેલવી લિયાકત અલી ખાન અબ્દુલ ગફારખાન મૌલાના આઝાદ સૈયદ અહમદ બરેલવી લિયાકત અલી ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1922 વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? ચોલા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP