ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? મૌલાના આઝાદ લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન મૌલાના આઝાદ લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ? 1761 1780 1750 1771 1761 1780 1750 1771 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? મૈત્રક રાષ્ટ્રકૂટ શાતવાહન ચાલુક્ય મૈત્રક રાષ્ટ્રકૂટ શાતવાહન ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? સાતવાહન બંશ અનુમૌર્યયુગ ગુપ્તકાળ મૌર્યયુગ સાતવાહન બંશ અનુમૌર્યયુગ ગુપ્તકાળ મૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP