ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

સોમેશ્વર બીજો
વિક્રમાદિત્ય પાંચમો
તૈલપ પ્રથમ
વિક્રમાદિત્ય છઠ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

તૃતીય કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ
બકસરનું યુદ્ધ
પ્રથમ કર્ણાટક વિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP