ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઈકબાલ જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. ચાલુક્ય ગુપ્ત મૌર્ય પાલ ચાલુક્ય ગુપ્ત મૌર્ય પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? કાલીદાસ શ્રીહર્ષ સોમદેવ માટંગામુની કાલીદાસ શ્રીહર્ષ સોમદેવ માટંગામુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? પાણિની વિષ્ણુશર્મા ચાણક્ય કાલિદાસ પાણિની વિષ્ણુશર્મા ચાણક્ય કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? બિંદુસાર ચંદ્રગુપ્ત અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત અશોક બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP