ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

બાલ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

રાજા રામમોહનરાય
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં
આપેલ તમામ
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
ચંદ્રશેખર આઝાદ
સૂર્યસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદ
સાવરકર
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP