સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજ વિજ્ઞાનસ
પછાત વર્ગના સંસદસભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ કલ્યાણ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ
મહિલા વિકાસ મંડળ
ઉત્કર્ષ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સરદાર પટેલ
સત્યેન્દ્રનાથ બોઝ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

પિચ્યુટરી ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

ઇલાબેન ભટ્ટ
મૃદુલાબહેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
કુમુદિની લાખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP