સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

લાલબહાદુર શાસ્ત્રી
ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?

નવી દિલ્હી
હૈદરાબાદ
બેંગલુરુ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP