સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા
લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર
21 ઓક્ટોબર, 1943 - રંગુન
26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો
સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો
કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

કાકાસાહેબ કાલેલકર
મોહનભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP