સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

લાલબહાદુર શાસ્ત્રી
ગુલઝારીલાલ નંદા
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?

હાઈકોર્ટ
તાલુકા કોર્ટ
સેશન્સ કોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?

General Development Control Rules
General Development Control Reforms
General Development Controlling Regulations
General Development Control Regulations

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

૧,૨,૩
માત્ર ૧
માત્ર ૨
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP