સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ગુલઝારીલાલ નંદા
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
રાજયસભાના ડેપ્યુટી સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

કઠોડી-ગુજરાત
ઈરુલા-તમિલનાડુ
બોન્ડા-ઓડિશા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

અમદાવાદ
વડનગર
વિસનગર
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP