સામાન્ય જ્ઞાન (GK) પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ? ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી ગુલઝારીલાલ નંદા મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉલ્કા શું છે ? તીવ્ર ગતિથી ચાલતો તારો પૂછ વગરનો ધૂમકેતુ તારામંડળનો ભાગ બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ તીવ્ર ગતિથી ચાલતો તારો પૂછ વગરનો ધૂમકેતુ તારામંડળનો ભાગ બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ? 38 35 45 40 38 35 45 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? નરનારાયણનંદ વસંતવિલાસ સનત્કુમારચરિત કરુણાવર્જાયુધ નરનારાયણનંદ વસંતવિલાસ સનત્કુમારચરિત કરુણાવર્જાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 77 74 86 81 77 74 86 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP