સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે ? વડ હંસરાજ નાગકેસર સીતાફળ વડ હંસરાજ નાગકેસર સીતાફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? શૈવ વૈષ્ણવ જૈન બૌદ્ધ શૈવ વૈષ્ણવ જૈન બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાત વર્ગના સંસદસભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજ વિજ્ઞાનસ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાત વર્ગના સંસદસભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજ વિજ્ઞાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતસંહિતા યોગયાત્રા બૃહતજાતક બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતસંહિતા યોગયાત્રા બૃહતજાતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP