સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ?

ઈતિહાદ - જેટ એરવેઝ
એર એશિયા - ઈન્ડિગો
એર એશિયા - ટાટા સન્સ
સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

રોબર્ટ વેલનબર્ગ
એલેકઝાંડર ફલેમિંગ
ક્રીશ્ચન બર્નાડ
માર્ટીન કલાઇવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?

35
40
45
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ
મુનિસુવ્રતચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP