સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
માલના વેચાણ વખતે લેવાતો કર
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP