સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

નાસર
માર્શલ ટીટો
જહોન કેનેડી
ગોર્બાચોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

નવલખા પેલેસ - મુન્દ્રા
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
રણજીત વિલાસ પેલેસ - ધરમપુર
વાઘજી પેલેસ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ
1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન લિબરલ ફેડરેશન
સ્વરાજ પક્ષ
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP