સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

નિરાદ ચૌધરી
ખુશવંતસિંઘ
સલમાન રશ્દી
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
માધવ નિદાન - પેથોલોજી
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
ચરક સંહિતા - તબીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

છતીસગઢ
આંધ્રપ્રદેશ
ઝારખંડ
તેલગાંના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP