સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ઉપરના તમામ
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP