સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

યુરી ગાગરીન
કલ્પના ચાવલા
સુનિતા વિલિયમ્સ
નીલ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP