સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

થાઈરોક્સિન
આલ્ડોસ્ટેરિન
એસ્ટ્રોજન
ઈન્સ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
આપેલ તમામ
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP