સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું.
ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
A) પૂર્વજન્યાવર્તનવાદ
B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા
C) અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે
D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
1) ચરક
2) અર્ન્સ હકલ
3) રોબર્ટ હૂક
4) રોબર્ટ બાઈલ

a-2, b-1, c-4, d-3
a-2, b-3, c-4, d-1
a-1, b-2, c-4, d-3
a-1, b-3, c-2, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP