સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

વારંવાર ખાવાની ઈચ્છા
ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
વધુ પડતુ ખાવાની ઈચ્છા
માટી ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP