સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ?

તળવું
વરાળ આપવી
ઉકળતા પાણીમાં બાફવું
ઉકાળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ?

ઈન્સ્યુલિન
ટેસ્ટોસ્ટેરોન
પેરાથોર્મોન
થાયરોક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ?

કાર્બન ડાયોક્સાઈડ
માટી
લાકડાના વહેર
પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP