સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ?

કઈ નહીં
ઠંડુ પાણી
ગરમ કોફી
ગરમ પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે.

રેડિયો તરંગો
અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો
ક્ષ-કિરણો
માઇક્રોવેવ્ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP