સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ?

વરાળથી બાફવું
રાસાયણિક સંરક્ષણ
નિર્જલીકરણ
હિમીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

સ્ટ્રેટોસ્ફીયર
થર્મોસ્ફિયર
ટ્રોપોસ્ફીયર
મેસોસ્ફીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ?

સોડિયમ નાઈટ્રાઈટ
સોડિયમ પેરોકસાઈડ
સોડિયમ એઝાઈડ
સોડિયમ બાયકાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે...

પડીકાબંધ ખાદ્યપદાર્થો
ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો
ડબ્બાબંધ ખાદ્યપદાર્થો
આપેલ તમામ ખાદ્યપદાર્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નિર્ગમન
ઉષ્મા નયન
ઉષ્માવહન
ઉષ્મા વિકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP