સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? ગુલાબનો છોડ બારમાસીનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ ગુલાબનો છોડ બારમાસીનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? આયર્ન કેલ્શિયમ કોપર સોડિયમ આયર્ન કેલ્શિયમ કોપર સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ? કાર્બન - ડાયોક્સાઈડ નાઈટ્રોજન પ્રાણવાયુ હાઇડ્રોજન - સલ્ફાઈડ કાર્બન - ડાયોક્સાઈડ નાઈટ્રોજન પ્રાણવાયુ હાઇડ્રોજન - સલ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે ? સિફિલિસ ડાયાબિટીસ લકવો આસ્થમા સિફિલિસ ડાયાબિટીસ લકવો આસ્થમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP