સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. હડકવા પોલિયો ગાલપચોળીયા કુષ્ઠરોગ હડકવા પોલિયો ગાલપચોળીયા કુષ્ઠરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ? ટ્રોમ્બે નવી દિલ્હી અમદાવાદ બેંગલોર ટ્રોમ્બે નવી દિલ્હી અમદાવાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? લુઈ પાશ્વર એસ. વાકસ્માન રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુઈ પાશ્વર એસ. વાકસ્માન રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° સે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 95° થી 106° ફે. 0° થી 100° સે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 95° થી 106° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. બંને સાચા છે બંને વિધાનો ખોટા છે ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. બંને સાચા છે બંને વિધાનો ખોટા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP