સામાન્ય વિજ્ઞાન (General Science)
વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
મેડમ ક્યુરી
પિઅરી ક્યુરી
હેન્રી બેકવેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ?

બોઈલનો નિયમ
આનુવંશિકતા
સાપેક્ષવાદ
ઉત્ક્રાંતિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત.

ફેરફાર
બગાડ
આપેલ પૈકી કોઈ નહી
દેખાવમાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?

કોલંબસ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
મેડમ ક્યુરી
ડેવિડ પેનિસિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ?

મહત્તમ હશે
ન્યુનત્તમ હશે
શૂન્ય હશે
શોધી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP