સામાન્ય વિજ્ઞાન (General Science) વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ? આપેલ પૈકી એક પણ નહીં મેડમ ક્યુરી પિઅરી ક્યુરી હેન્રી બેકવેરલ આપેલ પૈકી એક પણ નહીં મેડમ ક્યુરી પિઅરી ક્યુરી હેન્રી બેકવેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? બોઈલનો નિયમ આનુવંશિકતા સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ બોઈલનો નિયમ આનુવંશિકતા સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ક્ષેત્રફળ ઘનફળ ઘનતા દ્રવ્ય ક્ષેત્રફળ ઘનફળ ઘનતા દ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત. ફેરફાર બગાડ આપેલ પૈકી કોઈ નહી દેખાવમાં ફેરફાર ફેરફાર બગાડ આપેલ પૈકી કોઈ નહી દેખાવમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનની શોધ કોણે કરી હતી ? કોલંબસ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ મેડમ ક્યુરી ડેવિડ પેનિસિલિન કોલંબસ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ મેડમ ક્યુરી ડેવિડ પેનિસિલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? મહત્તમ હશે ન્યુનત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં મહત્તમ હશે ન્યુનત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP