ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ પી ખરસાણી મૂળશંકર ભટ્ટ બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ પી ખરસાણી મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ મકરંદ દવે સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1972 1973 1974 1971 1972 1973 1974 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP