ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? શિક્ષાસેતુ પ્રત્યાયન વિદ્યાયન સરસ્વતીસદન શિક્ષાસેતુ પ્રત્યાયન વિદ્યાયન સરસ્વતીસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? ચાર પાંચ છ સાત ચાર પાંચ છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP