ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. ફિલસૂફ સૌજન્ય મકરંદ હિમાચલ ફિલસૂફ સૌજન્ય મકરંદ હિમાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? નર્મદ કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી નર્મદ કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP