ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? રસિકલાલ છોટાલાલ પરીખ બાલાશંકર વીરચંદ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રસિકલાલ છોટાલાલ પરીખ બાલાશંકર વીરચંદ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મેહેલોલ જખૌ મનડાસર પાળિયાદ મેહેલોલ જખૌ મનડાસર પાળિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. વડોદરા નવસારી સુરત કપડવંજ વડોદરા નવસારી સુરત કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP