ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. દવા બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર દવા બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP