ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? તાદ્રશ્ય પરબ કેળવણી કુમાર તાદ્રશ્ય પરબ કેળવણી કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય નવલકથા નવલિકા આત્મકથા ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? પિરાજી સાગરા રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP