ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

પિરાજી સાગરા
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

સુરેશ દલાલ
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP