ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ત્રિભુવન ત્રિવેદી
કરસનદાસ માણેક
હરીન્દ્ર દવે
શિવાનંદ અધ્વર્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શિવરાત્રીનો મેળો
ભવનાથનો મેળો
જન્માષ્ટમીનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP