ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

સરદાર પટેલ
રવિશંકર મહારાજ
ગાંધીજી
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

૨વીન્દ્ર ઠાકોર
શિરીષ પંચાલ
બળવંત જાની
સુમન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

જ્યોતીન્દ્ર દવે
રતિલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP