ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક જલન માતરી કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ બળવંત જાની સુમન શાહ ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ બળવંત જાની સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ? જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP