ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. કે.એમ. મુનશી સી.સી.મહેતા જનક દવે દલપતરામ કે.એમ. મુનશી સી.સી.મહેતા જનક દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પેસ્ટોલજી તારાબેન મોડક રુસો ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી તારાબેન મોડક રુસો ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? ધોળકા રખિયાલ લવાર ફ્રેચોલ ધોળકા રખિયાલ લવાર ફ્રેચોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP