ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

મહાભાગાંધીજી
ઉમાશંકર જોશી
પી. સી. વૈદ્ય
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

જે કોઈ પ્રેમ અંશ અવતરે
શ્યામ રંગ સમીપે ન જાવું
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
વારી જાઉં રે સુંદર શ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP