ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? જલન માતરી કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક જલન માતરી કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? મહાભાગાંધીજી ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર મોહમંદ માંકડ ધૂમકેતુ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર મોહમંદ માંકડ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? હાસ્ય વીર ભયાનક કરૂણ હાસ્ય વીર ભયાનક કરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP