ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? નર્મદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ નર્મદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? નાગને કૃષ્ણને નંદગોપને બલરામને નાગને કૃષ્ણને નંદગોપને બલરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP