ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ અમૃતા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? વડોદરા અમદાવાદ જામનગર સુરત વડોદરા અમદાવાદ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. નર્મદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ હિન્દીની મુસાફરી ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ હિન્દીની મુસાફરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મંદાક્રાંતા મનહર દોહરો પૃથ્વી મંદાક્રાંતા મનહર દોહરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP