ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

પૂર્વરાગ
આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

દુલા ભાયા કાગ
ધીરો ભગત
બાપુસાહેબ ગાયકવાડ
દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-3, b-4, c-2, d-1
a-2, b-3, c-1, d-4
a-1, b-2, c-4, d-3
a-4, b-2, c-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP