ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ? મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? લોહીની સગાઈ ચૌલાદેવી છિન્નપત્ર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ચૌલાદેવી છિન્નપત્ર પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? નવલરામ પંડ્યા હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP