ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કાકાસાહેબ કાલેલકર
સ્વામી સચ્ચિદાનંદ
કનૈયાલાલ મુનશી
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

નરસિંહ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

સુરેશ દલાલ
રમેશ પારેખ
હરીન્દ્ર દવે
સુરસિંહજી ગોહિલ - કલાપિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP