ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ક.મા.મુનશી ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કાકાસાહેબ કાલેલકર સ્વામી સચ્ચિદાનંદ કનૈયાલાલ મુનશી ધૂમકેતુ કાકાસાહેબ કાલેલકર સ્વામી સચ્ચિદાનંદ કનૈયાલાલ મુનશી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા નવલકથા કવિતા નિબંધ આત્મકથા નવલકથા કવિતા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? આખ્યાન ચાબખા છપ્પા ભજન આખ્યાન ચાબખા છપ્પા ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરેશ દલાલ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP