ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

જન્માષ્ટમીનો મેળો
શિવરાત્રીનો મેળો
ભવનાથનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP