ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

આદિત્યરાય વ્યાસ
પંડિત ઓમકારનાથ
ઉસ્તાદ ફૈયાઝખાં
અસાઈત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

પ્રહરી યુગ
પંડિત યુગ
મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP