ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? નિર્લેપ અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ ઉજાગરો નિર્લેપ અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ ઉજાગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP