ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

દિલીપ રાણપુરા
મુકેશ જોષી
આનંદશંકર ધ્રુવ
મુકુન્દરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

પ્રેમાનંદ
લલ્લુરામ વ્યાસ
ધાર્મિકલાલ પંડ્યા
ડૉ.નિરંજન રાજગુરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP