ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી નંદશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી નંદશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ નાટક ખંડકાવ્ય મહાકાવ્ય કરૂણ પ્રશસ્તિ નાટક ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? નાટક નવલિકા નવલકથા કાવ્યસંગ્રહ નાટક નવલિકા નવલકથા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. દિલીપ રાણપુરા મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય દિલીપ રાણપુરા મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? નાકર ભીમ શામળ પ્રેમાનંદ નાકર ભીમ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP