ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

વિક્રમસિંહ
રાવ દુદાજી
ભોજરાજ
રાણા સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

જ્યોતીન્દ્ર દવે
રતિલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત વિદ્યોતેજક મંડળ
ફાર્બસ ગુજરાતી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP