ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? જીવનચરિત્ર નિબંધ નવલકથા પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નિબંધ નવલકથા પ્રવાસગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ દ્રોપદી અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ દ્રોપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા ___ નું રૂપાંતરણ છે. અમૃતા તત્વમસિ જય સોમનાથ ઓથાર અમૃતા તત્વમસિ જય સોમનાથ ઓથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ અજ્ઞાત અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? પૂર્વરાગ અમૃતા અંતરવાસ સહવાસ પૂર્વરાગ અમૃતા અંતરવાસ સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP