ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

પ્રવાસગ્રંથ
જીવનચરિત્ર
નવલકથા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ધ્રુવ ભટ્ટ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયરુદિતશતકમ્
વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક
હૃદયવીણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

કાન્હડદે - પદ્મનાભ
લક્ષ્મી - ખબરદાર
મારી હકીકત - નર્મદ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP