ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? જીવનચરિત્ર નિબંધ નવલકથા પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નિબંધ નવલકથા પ્રવાસગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ નરહરિ પરીખ કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ નરહરિ પરીખ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન સરોજ પાઠક રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી જોસેફ મેકવાન સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ધૂમકેતુ - લોકવાર્તા સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ બ.ક. ઠાકોર - સોનેટ ધૂમકેતુ - લોકવાર્તા સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ બ.ક. ઠાકોર - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? પદ સોનેટ એકાંકી નિબંધ પદ સોનેટ એકાંકી નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP