ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

જીવનચરિત્ર
નિબંધ
નવલકથા
પ્રવાસગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

આનંદશંકર ધ્રુવ
નંદશંકર મહેતા
શામળ ભટ્ટ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

રમણલાલ દેસાઇ
ઝીણાભાઈ દેસાઈ
નરહરિ પરીખ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ધૂમકેતુ - લોકવાર્તા
સ્નેહરશ્મિ - હાઈકુ
કાકા કાલેલકર - નિબંધ
બ.ક. ઠાકોર - સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP