ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પા કયા કવિએ લખ્યા છે ? અખો ધીરો નરસિંહ શામળ અખો ધીરો નરસિંહ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ધીરો ભગત અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત અખો પ્રેમાનંદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP