ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ રણજિતરામ મહેતા ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ પાનબાઈ ગંગાસતી મીરાબાઈ દયારામ પાનબાઈ ગંગાસતી મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ છગનલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાન્ત શેઠ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો વિષ્ણુગુપ્ત મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો વિષ્ણુગુપ્ત મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP