ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રણજિતરામ મહેતા ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ રણજિતરામ મહેતા ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? નર્મદ દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? જ્યોતીન્દ્ર દવે અનિલ જોશી અશોક દવે હરીન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે અનિલ જોશી અશોક દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ બોટાદકર ચીનુભાઈ પટવા રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર કવિ બોટાદકર ચીનુભાઈ પટવા રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? દેવળિયા ગલથરા ફતેહપુર રણાસણ દેવળિયા ગલથરા ફતેહપુર રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP