ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

રવિશંકર રાવળ
રણજિતરામ મહેતા
ક્ષેમુ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

અંબાજીના શણગારનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
આનંદનો ગરબો
કજોડાનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

કાંતિ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
તારક મહેતા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

વીતરાગ સ્રોત
ત્રિષષ્ટિશલાકા પુરુષ
દયાશ્રય
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

કિશોર મકવાણા
પીતાંબર પટેલ
નટવરલાલ બુચ
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP