ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

મકરંદ દવે
સુકન્યા ઝવેરી
જયંત પાઠક
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

દલપત પઢિયાર
ફાર્બસ સાહેબ
ફિલિપ કલાર્ક
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મિથ્યાભિમાન - દલપતરામ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
કુસુમમાળા - નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

ભારતીય વિદ્યાભવન
આર્ય સમાજ
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP