ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

તારક મહેતા
મકરંદ દવે
જયંત પાઠક
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

ચંદ્રકાંત બક્ષી
ઉસ્માન સૈયદ
અમૃતભાઈ ધીરુભાઈ રબારી
બલુચ અલીખાન ઉસ્માનખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP